gu_tn/LUK/22/37.md

2.5 KiB

કર વિષે શું લખવામાં આવ્યું છે

“પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રવચનમાં શું લખ્યું છે” (યુ ડી બી)

પરિપૂર્ણ થવું જોઈએ

પ્રેરીતો એ સમજી ગયા હતા કે ઈશ્વર દરેક બાબત જે થવાની છે તે શાસ્ત્રવચનમાં લખેલું છે. આ અખા વાક્યને સ્પષ્ટ બનાવી શકો છો: “ઈશ્વર દરેક બાબત જે શાસ્ત્રવચનમાં લખેલી છે પરિપૂર્ણ કરે.” (સ્પષ્ટ અને અસ્પષ્ટ)

તે યોગ્ય ગણાયો હતો

“લોકોએ તેમને તેમના જેવો એક ગણ્યો હતો.” અમૂક ભાષાઓમાં સ્પષ્ટ રીતે દર્શાવી શકાય “આ શાસ્ત્રવચનમાં લખેલું છે. અને તેમન તેઓના જેવા ગણાયા.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)

ગણ્યા

“જેઓ નિયમ તોડે છે” અથવા “પાપીઓમાં”

મારા માટે જે કહેવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થાય છે

આ વાક્ય ગ્રીકમાં સ્પષ્ટ નથી. બીજા શક્ય અર્થો “મારા જીવનનો અંત આવવાનો છે.”

તેઓએ કહ્યું

આ ઈસુના બે પ્રેરીતો વિષે લખે છે.

તે પુરતું નથી

શક્ય અર્થો ૧) “તે તરવાર પુરતી છે” અથવા ૨) “આ વિષે વાત કરવી પુરતી છે.” જયારે ઈસુએ કહ્યું કે તેઓએ તરવાર ખરીદવી જોઈએ, તેઓ એ કહેવા માંગતા હતા કે જે ભયંકર બાબતો થવાની છે અને તમે સર્વ જેણે જોવાનો છો. તેમ્નોએ અર્થ નથી કે તોર ખરેખર લડાઈ કરવા માટે તરવારની ખરીદી કરે.