gu_tn/LUK/22/37.md

21 lines
2.5 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# કર વિષે શું લખવામાં આવ્યું છે
“પ્રબોધકોએ મારા વિષે શાસ્ત્રવચનમાં શું લખ્યું છે” (યુ ડી બી)
# પરિપૂર્ણ થવું જોઈએ
પ્રેરીતો એ સમજી ગયા હતા કે ઈશ્વર દરેક બાબત જે થવાની છે તે શાસ્ત્રવચનમાં લખેલું છે. આ અખા વાક્યને સ્પષ્ટ બનાવી શકો છો: “ઈશ્વર દરેક બાબત જે શાસ્ત્રવચનમાં લખેલી છે પરિપૂર્ણ કરે.” (સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# તે યોગ્ય ગણાયો હતો
“લોકોએ તેમને તેમના જેવો એક ગણ્યો હતો.” અમૂક ભાષાઓમાં સ્પષ્ટ રીતે દર્શાવી શકાય “આ શાસ્ત્રવચનમાં લખેલું છે. અને તેમન તેઓના જેવા ગણાયા.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)
# ગણ્યા
“જેઓ નિયમ તોડે છે” અથવા “પાપીઓમાં”
# મારા માટે જે કહેવામાં આવ્યું હતું તે પરિપૂર્ણ થાય છે
આ વાક્ય ગ્રીકમાં સ્પષ્ટ નથી. બીજા શક્ય અર્થો “મારા જીવનનો અંત આવવાનો છે.”
# તેઓએ કહ્યું
આ ઈસુના બે પ્રેરીતો વિષે લખે છે.
# તે પુરતું નથી
શક્ય અર્થો ૧) “તે તરવાર પુરતી છે” અથવા ૨) “આ વિષે વાત કરવી પુરતી છે.” જયારે ઈસુએ કહ્યું કે તેઓએ તરવાર ખરીદવી જોઈએ, તેઓ એ કહેવા માંગતા હતા કે જે ભયંકર બાબતો થવાની છે અને તમે સર્વ જેણે જોવાનો છો. તેમ્નોએ અર્થ નથી કે તોર ખરેખર લડાઈ કરવા માટે તરવારની ખરીદી કરે.