gu_tn/LUK/21/07.md

1.5 KiB

તેમને પૂછ્યું

શિષ્યોએ ઈસુને પૂછ્યું” અથ્હવા “ઈસુ”ને શિષ્યોએ પૂછ્યું”

આ બાબતો

જે બાબતો વિષે ઈસુ હમણા જ બોલ્યા હતા. ઈસુ હમણા જ ભક્તિસ્થાનના નાશ વિષે બોલ્યા હતા.

જેથી તમને કોઈ છેતરે નહિ

“જેથી તમે જૂઠાણાં પર વિશ્વાસ કરો નહિ.” ઈસુ તેના શિષ્યો સાથે વાત કરતા હતા. શબ્દ “તમે” બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ)

મારા નામમાં

આ રીતે ભાષાંતર કરી શકાય “મારા પર લગાવવું” અથવા “મારો અધિકાર લેવાનો વિચાર.”

અંત

“જગતનો અંત” અથવા “સર્વનો અંત”

અંત અચાનક નહિ આવે

“જગતનો અંત આચાનક નહિ આવે હુમલો અને લડાઈ પછી.” નામ “અંત” તેને ક્રિયાપદમાં પણ ભાષાંતર કરી શકાય: “તે બાબતો થયા પચોઈ તરત જ જગતનો અંત નથી થવાનો.”