# તેમને પૂછ્યું શિષ્યોએ ઈસુને પૂછ્યું” અથ્હવા “ઈસુ”ને શિષ્યોએ પૂછ્યું” # આ બાબતો જે બાબતો વિષે ઈસુ હમણા જ બોલ્યા હતા. ઈસુ હમણા જ ભક્તિસ્થાનના નાશ વિષે બોલ્યા હતા. # જેથી તમને કોઈ છેતરે નહિ “જેથી તમે જૂઠાણાં પર વિશ્વાસ કરો નહિ.” ઈસુ તેના શિષ્યો સાથે વાત કરતા હતા. શબ્દ “તમે” બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ) # મારા નામમાં આ રીતે ભાષાંતર કરી શકાય “મારા પર લગાવવું” અથવા “મારો અધિકાર લેવાનો વિચાર.” # અંત “જગતનો અંત” અથવા “સર્વનો અંત” # અંત અચાનક નહિ આવે “જગતનો અંત આચાનક નહિ આવે હુમલો અને લડાઈ પછી.” નામ “અંત” તેને ક્રિયાપદમાં પણ ભાષાંતર કરી શકાય: “તે બાબતો થયા પચોઈ તરત જ જગતનો અંત નથી થવાનો.”