12 lines
1.1 KiB
Markdown
12 lines
1.1 KiB
Markdown
# જે કોઈ કહે છે કે પુનરુત્થાન નથી
|
|
|
|
આ વાક્ય એક કરે છે કે સદૂકીઓ એક યહૂદીઓનું જૂથ છે કે જેઓ માંને છે કે મરેલ વ્યક્તિ ઉઠી શકતું નથી. એ સૂચિત નથી કરતુ કે અમૂક સદૂકીઓ માને છે કે પુનરુત્થાન છે અને અમૂક માને છે કે નથી.
|
|
# જો કોઈનો ભાઈ મરી જાય, પત્ની જીવતી છતાં અને બાળકો વિનાની મરણ પામે
|
|
|
|
“જો માણસનો ભાઈ મરણ પામે જયારે તેની પત્ની છે પણ બાળકો નથી”
|
|
# અને બાળકો વિના
|
|
|
|
“પણ બાળકો નથી”
|
|
# તે માણસ તેના ભીની પત્ની લઈ શકે છે
|
|
|
|
“માણસ તેના ભાઈની વિધવા સાથે લગ્ન કરી શકે છે” |