gu_tn/LUK/20/27.md

1.1 KiB

જે કોઈ કહે છે કે પુનરુત્થાન નથી

આ વાક્ય એક કરે છે કે સદૂકીઓ એક યહૂદીઓનું જૂથ છે કે જેઓ માંને છે કે મરેલ વ્યક્તિ ઉઠી શકતું નથી. એ સૂચિત નથી કરતુ કે અમૂક સદૂકીઓ માને છે કે પુનરુત્થાન છે અને અમૂક માને છે કે નથી.

જો કોઈનો ભાઈ મરી જાય, પત્ની જીવતી છતાં અને બાળકો વિનાની મરણ પામે

“જો માણસનો ભાઈ મરણ પામે જયારે તેની પત્ની છે પણ બાળકો નથી”

અને બાળકો વિના

“પણ બાળકો નથી”

તે માણસ તેના ભીની પત્ની લઈ શકે છે

“માણસ તેના ભાઈની વિધવા સાથે લગ્ન કરી શકે છે”