# જે કોઈ કહે છે કે પુનરુત્થાન નથી આ વાક્ય એક કરે છે કે સદૂકીઓ એક યહૂદીઓનું જૂથ છે કે જેઓ માંને છે કે મરેલ વ્યક્તિ ઉઠી શકતું નથી. એ સૂચિત નથી કરતુ કે અમૂક સદૂકીઓ માને છે કે પુનરુત્થાન છે અને અમૂક માને છે કે નથી. # જો કોઈનો ભાઈ મરી જાય, પત્ની જીવતી છતાં અને બાળકો વિનાની મરણ પામે “જો માણસનો ભાઈ મરણ પામે જયારે તેની પત્ની છે પણ બાળકો નથી” # અને બાળકો વિના “પણ બાળકો નથી” # તે માણસ તેના ભીની પત્ની લઈ શકે છે “માણસ તેના ભાઈની વિધવા સાથે લગ્ન કરી શકે છે”