gu_tn/LUK/19/45.md

1.2 KiB

બહાર કાઢવું

“ફેંકવું” અથવા “કાઢી નાખવું” અથવા “નીકળવા દબાણ કરવું”

લખેલું છે કે

આ ભાષાંતર કરી શકાય ‘શાસ્ત્રવચન કહે છે” અથવા “પ્રબોધકોએ આ શબ્દો શાસ્ત્રવચનમાં લખ્યા.” યશાયા ૫૬:૭.માંથી ભાગ લેવામાં આવ્યો છે.

મારું ઘર

શબ્દ “મારું” ઈશ્વર માટે વપરાયો છે.

પ્રાર્થનાનું ઘર કહેવાશે

“જે સ્થાન કે જ્યાંથી લોકો મને પ્રાર્થના કરે”

લુંટારાઓનું કોતર

“જે સ્થાને લોકો લુંટ મુકે છે.” આ અર્થાલંકાર છે. આ રીતે ભાષાંતર કરી શકાય “લુંટારાઓનું કોતરકર્યું છે.” (જુઓ: અર્થાલંકાર)