gu_tn/LUK/18/34.md

1.1 KiB

અને તેઓ આમાની કોઈ પણ વાત સમજી નહિ

“અને તેઓ આમાની એક પણ વાત સમજ્યા નહિ”

આ બાબતો

આ ઈસુને દર્શાવે છે કે તે કેવી રીતે દુઃખ સહન કરશે અને યરુશાલેમમાં મરણ પામશે, અને તે મરણમાંથી ઉત્થાન પામશે.

આ શબ્દ તેઓથી ગુપ્ત હતો

સક્રિય અવાજમાં દર્શાવી શકાય: “ઈશ્વર તેઓને એ સમજણથી અટકાવ્યા હતા કે તેઓ તેનો અર્થ સમજી શક્યા નહીં” (યુ ડી બી). (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

જે બાબતો કહેવામાં આવી હતી

સક્રિય રીતે ભાષાંતર કરી શકાય “જે બાબતો ઈસુએ કહી હતી.”