gu_tn/LUK/18/34.md

12 lines
1.1 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# અને તેઓ આમાની કોઈ પણ વાત સમજી નહિ
“અને તેઓ આમાની એક પણ વાત સમજ્યા નહિ”
# આ બાબતો
આ ઈસુને દર્શાવે છે કે તે કેવી રીતે દુઃખ સહન કરશે અને યરુશાલેમમાં મરણ પામશે, અને તે મરણમાંથી ઉત્થાન પામશે.
# આ શબ્દ તેઓથી ગુપ્ત હતો
સક્રિય અવાજમાં દર્શાવી શકાય: “ઈશ્વર તેઓને એ સમજણથી અટકાવ્યા હતા કે તેઓ તેનો અર્થ સમજી શક્યા નહીં” (યુ ડી બી). (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# જે બાબતો કહેવામાં આવી હતી
સક્રિય રીતે ભાષાંતર કરી શકાય “જે બાબતો ઈસુએ કહી હતી.”