gu_tn/LUK/18/28.md

942 B

જે સઘળું પોતાનું છે

“આપણી સર્વ સંપતિ”

સત્ય, હું તમને કહું છું

ઈસુ લાગણીનો ઉપયોગ કરીને દરર્શાવે છે કે તે જે કહેવાના છે તેનું મહત્વ શું છે.

બાકી રહ્યું હોય એવું કોઈ નથી...કે જે પ્રાપ્ત નહિ કરે

હકારાત્મક રીતે દર્શાવી શકાય: “જે કોઈ બાકી રહ્યું છે....પ્રાપ્ત કરે છે” (યુ ડી બી).

અને જે જગતમાં આવવાનું છે

આ રીતે ભાષાંતર કરી શકાય “અને અનંતજીવન જે જગતમાં આવવાનું છે.”