gu_tn/LUK/13/15.md

2.2 KiB

પ્રભુએ જવાબ આપ્યો

“પ્રભુએ ભક્તિસ્થાનના આગેવાનોને કહ્યું”

તમારો ગધેડો પડી જાય તો

આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુ તેઓને એ વિચારવા કહ્યું કે જે તેઓ હંમેશા જાણે છે. આ કઠણ તરીકે ભાષાંતર કરી શકાય: “તમે તમારા ગધેડાઓને છોડો” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

ગધેડો કે ગાય

જે જનાવરોને લોકો પાણી પાય છે.

ઇબ્રાહિમની દીકરી

“ઇબ્રાહિમના સંતાન”

જેને શેતાને બાંધી હતી

આ અર્થાલંકાર છે. જેનો અર્થ “જેને શેતાને લંગડો કર્યો હતો.” અર્થાલંકાર મૂકીને અર્થ સ્પષ્ટ કરાય છે: “જેને શેતાને રોગના બંધનમાં બાંધ્યો.” (જુઓ: અર્થાલંકાર)

અઢાર લાંબા વર્ષો

શબ્દ “લાંબા” એ દર્શાવે છે કે તે સ્ત્રી માટે દુખના ઘણા લાંબા વર્ષો. તમારી ભાષામાં એ દર્શાવાની રીત હોય શકે છે.

તે જરૂરી નથી

આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ ટોળાન લોકોને જણાવે છે કે વિશ્રામવારે સાજી કરવી તે ઉચિત છે કે નહિ” (યુ ડી બી).

તેને બંધનમાંથી મુક્ત કરી શકાય

અ અર્થાલંકાર. આ રીતે ભાષાંતર કરી શકાય “તેને શેતાનથી મુક્ત કરી” અથવા “તેના રોગોથી તેને મુક્ત કરવી”