2.2 KiB
2.2 KiB
પ્રભુએ જવાબ આપ્યો
“પ્રભુએ ભક્તિસ્થાનના આગેવાનોને કહ્યું”
તમારો ગધેડો પડી જાય તો
આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુ તેઓને એ વિચારવા કહ્યું કે જે તેઓ હંમેશા જાણે છે. આ કઠણ તરીકે ભાષાંતર કરી શકાય: “તમે તમારા ગધેડાઓને છોડો” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
ગધેડો કે ગાય
જે જનાવરોને લોકો પાણી પાય છે.
ઇબ્રાહિમની દીકરી
“ઇબ્રાહિમના સંતાન”
જેને શેતાને બાંધી હતી
આ અર્થાલંકાર છે. જેનો અર્થ “જેને શેતાને લંગડો કર્યો હતો.” અર્થાલંકાર મૂકીને અર્થ સ્પષ્ટ કરાય છે: “જેને શેતાને રોગના બંધનમાં બાંધ્યો.” (જુઓ: અર્થાલંકાર)
અઢાર લાંબા વર્ષો
શબ્દ “લાંબા” એ દર્શાવે છે કે તે સ્ત્રી માટે દુખના ઘણા લાંબા વર્ષો. તમારી ભાષામાં એ દર્શાવાની રીત હોય શકે છે.
તે જરૂરી નથી
આ અલંકારિક પ્રશ્ન છે. ઈસુએ ટોળાન લોકોને જણાવે છે કે વિશ્રામવારે સાજી કરવી તે ઉચિત છે કે નહિ” (યુ ડી બી).
તેને બંધનમાંથી મુક્ત કરી શકાય
અ અર્થાલંકાર. આ રીતે ભાષાંતર કરી શકાય “તેને શેતાનથી મુક્ત કરી” અથવા “તેના રોગોથી તેને મુક્ત કરવી”