gu_tn/LUK/11/49.md

1.8 KiB

(ઈસુ સતત ધાર્મિક આગેવાનો સાથે વાત કરે છે.)

આ કારણને માટે

આ કથન દર્શાવે છે. ઈશ્વર વધારે પ્રબોધકો મોકલશે જેઓની આ પેઢી હત્યા કરશે, જેમ તેઓના પિતાઓએ કર્યું.

ઈશ્વરનું જ્ઞાન કહે છે

“ઈશ્વરે તેમના જ્ઞાનથી કહ્યું” અથવા “ઈશ્વરે ડહાપણથી કહ્યું”

હું તેઓમાં પ્રબોધક અને પ્રેરિતો મોકલીશ

“હું મારા લોકોમાં પ્રબોધક અને પ્રેરીતો મોકલીશ”

તેઓ સતાવણી કરશે અને હત્યા કરશે

“મારા લોકો પ્રબોધકોની હત્યા કરશે અને સતાવણી કરશે”

પ્રબોધકના લોહી વહેવડાવ્યાનો બદલો લઈશ

લોહી વહેવડાવવું તે પ્રબોધકોની હત્યાઓ દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “દરેક પ્રબોધકના લોહીના જવાબદાર, જેઓનો હત્યાઓ કરી તેઓના જવાબદાર.”

ઝખાર્યા

૨ કાળવૃત્તાંત ૨૪:૨૦

૨૨માં દર્શાવ્યું છે કે તે યાજક હતો. આ યોહાન બાપ્તિસ્માનો પિતા ન હતો.