gu_tn/LUK/11/49.md

21 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# (ઈસુ સતત ધાર્મિક આગેવાનો સાથે વાત કરે છે.)
# આ કારણને માટે
આ કથન દર્શાવે છે. ઈશ્વર વધારે પ્રબોધકો મોકલશે જેઓની આ પેઢી હત્યા કરશે, જેમ તેઓના પિતાઓએ કર્યું.
# ઈશ્વરનું જ્ઞાન કહે છે
“ઈશ્વરે તેમના જ્ઞાનથી કહ્યું” અથવા “ઈશ્વરે ડહાપણથી કહ્યું”
# હું તેઓમાં પ્રબોધક અને પ્રેરિતો મોકલીશ
“હું મારા લોકોમાં પ્રબોધક અને પ્રેરીતો મોકલીશ”
# તેઓ સતાવણી કરશે અને હત્યા કરશે
“મારા લોકો પ્રબોધકોની હત્યા કરશે અને સતાવણી કરશે”
# પ્રબોધકના લોહી વહેવડાવ્યાનો બદલો લઈશ
લોહી વહેવડાવવું તે પ્રબોધકોની હત્યાઓ દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય “દરેક પ્રબોધકના લોહીના જવાબદાર, જેઓનો હત્યાઓ કરી તેઓના જવાબદાર.”
# ઝખાર્યા
૨ કાળવૃત્તાંત ૨૪:૨૦
૨૨માં દર્શાવ્યું છે કે તે યાજક હતો. આ યોહાન બાપ્તિસ્માનો પિતા ન હતો.