gu_tn/LUK/11/32.md

573 B

માટે તેઓ પશ્ચાતાપ કર્યો

નિનવેહના માણસોએ પશ્ચાતાપ કર્યો.

તેના કરતા કોઈ મોટો

જયારે ઈસુએ આ કહ્યું, તે પોતાને માટે કહેતા હતા.

યોહાન કરતા પણ અહીયા એક મોટો છે

ઠપકાથી ઈસુ આ સમજાવવા માંગતા હતા “પણ તમે પશ્ચાતાપ કર્યો નહિ.”