gu_tn/LUK/10/31.md

1.6 KiB

(ઈસુ સતત તે માણસને વાર્તા કહે છે કે “મારો પડોશી કોણ?”)

મારી તક

આ એ નથી કે કોઈ વ્યક્તિએ યોજના કરી હોય.

અમૂક યાજકો

આ વાર્તામાં નવા માણસનો ઉલ્લેખ કરે છે, પણ નામથી ઓળખી શકાતો નથી.

અને જયારે તેણે તેને જોયો

“અને જયારે યાજકે ઘવાયેલા માણસને જોયો.” યાજક ખૂબ જ ધાર્મિક માણસ છે, જેથી પપ્રેક્ષકો વિચારતા હશે કે તે ઘવાયેલા માણસને મદદ કરશે. તેણે એમ મહી કર્યું એટલે આ રીતે ભાષાંતર કરી શકાય “પણ જયારે તેણે તેને જોયો” આ બિનઅપેક્ષિત પરિણામ પર ધ્યાન આપો.

તે બીજે માર્ગેથી વળી ગયો

“તે માણસને મૂકીને બીજે માર્ગે વળી ગયો”

તે ત્યાંથી નીકળી ગયો

તે ગર્ભિત છે કે તેણે તે માણસની મદદ કરી નહિ: “ઘવાયેલા માણસની મદદ કર્યાં વિના ત્યાંથી નીકળી ગયો.” (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ)