1.8 KiB
1.8 KiB
તમે તમારા હૃદયોમાં કેમ પ્રશ્ન કરો છો
આ રીતે ભાષાંતર કરી શકાય “ તમારા હૃદયોમાં આ ચર્ચા ન કરો” અથવા “મને પાપ માફ કરવાનો અધિકાર છે તે પર શંકા ન કરો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
તમારા હૃદયોમાં
આ રૂઢીપ્રયોગ માણસના વિચારનો અથવા વિશ્વાસનો ભાગ દર્શાવે છે. અમૂક ભાષામાં આ પ્રાકૃતિક છે. (જુઓ: રૂઢીપ્રયોગ)
કયું કહેવું સહેલું છે
ઈસુ આ અલંકારિક પ્રશ્ન ઉપયોગ કરે છે અને માફ કરવાનું અને સાજા કરવાનું સામર્થ્ય બતાવે છે. આખો પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “એ સહેલું છે કે તારા પાપ માફ થયા છે.’ પણ ઈશ્વર આ અપંગ માણસને કહી શકે કે ઉઠ અને ચાલ.’”
તમે જાણો
ઈસુ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહે છે. શબ્દ “તમે” એ બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ”)
માણસનો દીકરો
ઈસુ પોતાને દર્શાવે છે.
હું તમને કહું છું
ઈસુ પક્ષઘાતીને કહે છે. શબ્દ “તમે” એ એકવચન છે.