gu_tn/LUK/05/22.md

18 lines
1.8 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# તમે તમારા હૃદયોમાં કેમ પ્રશ્ન કરો છો
આ રીતે ભાષાંતર કરી શકાય “ તમારા હૃદયોમાં આ ચર્ચા ન કરો” અથવા “મને પાપ માફ કરવાનો અધિકાર છે તે પર શંકા ન કરો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# તમારા હૃદયોમાં
આ રૂઢીપ્રયોગ માણસના વિચારનો અથવા વિશ્વાસનો ભાગ દર્શાવે છે. અમૂક ભાષામાં આ પ્રાકૃતિક છે. (જુઓ: રૂઢીપ્રયોગ)
# કયું કહેવું સહેલું છે
ઈસુ આ અલંકારિક પ્રશ્ન ઉપયોગ કરે છે અને માફ કરવાનું અને સાજા કરવાનું સામર્થ્ય બતાવે છે. આખો પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “એ સહેલું છે કે તારા પાપ માફ થયા છે. પણ ઈશ્વર આ અપંગ માણસને કહી શકે કે ઉઠ અને ચાલ.’”
# તમે જાણો
ઈસુ શાસ્ત્રીઓને અને ફરોશીઓને કહે છે. શબ્દ “તમે” એ બહુવચન છે. (જુઓ: તમે નું રૂપ”)
# માણસનો દીકરો
ઈસુ પોતાને દર્શાવે છે.
# હું તમને કહું છું
ઈસુ પક્ષઘાતીને કહે છે. શબ્દ “તમે” એ એકવચન છે.