gu_tn/JUD/01/14.md

1.4 KiB

યહૂદાએ અધર્મી લોકો વિરુધ્ધ બોલવાનું ચાલુ રાખ્યું

આ લોકો...તેમના કામો...તેઓ પાસે

આ અધર્મી લોકોને સૂચવે છે.

તેઓ વિષે પણ આદમથી સાતમા પુરુષ

આદમની સાતમી પેઢી. અમુક ભાષાંતર કહે છે કે છઠ્ઠા ક્રમે એ રીતે કે આદમને પણ વંશાવળીમાં ગણવામાં આવશે .

જુઓ, પ્રભુ...

"ધ્યાન દો, પ્રભુ", તથા "જુઓ, પ્રભુ"

જે કઠણ વસ્તુઓ

"બધા જ કઠણ વચનો"

બડબડ કરનારા, અસંતોષી

લોકો જેઓના અનાંજ્ઞાકિંત હૃદય હોય છે, અને યોગ્ય બાબત હમેશાં કરવાથી દૂર રહે છે. બડબડાડ કરનારા શાંત રીતે અને ફરિયાદ કરનારા જાહેરમાં કરે છે.

અશિષ્ટ ગર્વિષ્ટો

જે લોકો પોતાની પ્રસંશા કરે છે કે અન્ય લોકો તે સાંભળે.