યહૂદાએ અધર્મી લોકો વિરુધ્ધ બોલવાનું ચાલુ રાખ્યું # આ લોકો...તેમના કામો...તેઓ પાસે આ અધર્મી લોકોને સૂચવે છે. # તેઓ વિષે પણ આદમથી સાતમા પુરુષ આદમની સાતમી પેઢી. અમુક ભાષાંતર કહે છે કે છઠ્ઠા ક્રમે એ રીતે કે આદમને પણ વંશાવળીમાં ગણવામાં આવશે . # જુઓ, પ્રભુ... "ધ્યાન દો, પ્રભુ", તથા "જુઓ, પ્રભુ" # જે કઠણ વસ્તુઓ "બધા જ કઠણ વચનો" # બડબડ કરનારા, અસંતોષી લોકો જેઓના અનાંજ્ઞાકિંત હૃદય હોય છે, અને યોગ્ય બાબત હમેશાં કરવાથી દૂર રહે છે. બડબડાડ કરનારા શાંત રીતે અને ફરિયાદ કરનારા જાહેરમાં કરે છે. # અશિષ્ટ ગર્વિષ્ટો જે લોકો પોતાની પ્રસંશા કરે છે કે અન્ય લોકો તે સાંભળે.