802 B
802 B
ઈસુ બેથાનીયામાં રાત્રિના ભોજનમાં છે.
હવે
આ શબ્દ મુખ્ય વાર્તાનો ભાગ પાડવા માટે કરવામાં આવ્યો છે.. અહિયાં યોહાન વાર્તામાં નવા લોકોનો ઉલ્લેખ કરે છે.
મુખ્ય યાજકે સભા બોલાવી
"મુખ્ય યાજકે સલાહ લીધી" અથવા "મુખ્ય યાજકે સુચના લીધી."
તેમને કારણે
લાઝરસના સજીવનની હકીકતથી ઘણાં યહૂદીઓ ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા.