gu_tn/JHN/08/34.md

869 B

સત્ય સત્ય

૧:૫૧માં જે ભાષાંતર કયું તે કરો.

પાપના દાસત્વમાં છે

"પાપના દાસ જેવા છે." આ કલ્પિત બાબત કે પાપ એ માણસના દાસના માલિક જેવું છે. (જુઓ: અર્થાલંકાર)

ઘરમાં

"કુંટુંબમાં"

જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો

ત્યાની રીત મુજબ વડીલ દીકરો કુંટુંબમાં દાસને મુક્ત કરી શકે છે. તેવી જ રીતે ઈશ્વરનો દીકરો લોકોને મુક્ત કરી શકે છે.