# સત્ય સત્ય ૧:૫૧માં જે ભાષાંતર કયું તે કરો. # પાપના દાસત્વમાં છે "પાપના દાસ જેવા છે." આ કલ્પિત બાબત કે પાપ એ માણસના દાસના માલિક જેવું છે. (જુઓ: અર્થાલંકાર) # ઘરમાં "કુંટુંબમાં" # જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો ત્યાની રીત મુજબ વડીલ દીકરો કુંટુંબમાં દાસને મુક્ત કરી શકે છે. તેવી જ રીતે ઈશ્વરનો દીકરો લોકોને મુક્ત કરી શકે છે.