gu_tn/JHN/08/07.md

1.0 KiB

૭:૫૩

૮:૧૧

અગાઉ અમુક લખાણોમાંમાં આ કલમો છે, પણ અમુકમાં નથી. (જુઓ: શબ્દની ભિન્નતા)

જયારે તેઓ સતત

શબ્દ "તેઓ" ફરોશીઓ અને શાસ્ત્રીઓ માટે વપરાયો છે. (જુઓ: ૮:૩)

જે તમારી મધ્યે પાપ વિનાનો છે

" તમારામાં કોઈ પાપ વિનાનો હોય" અથવા "જો તમારામાં જેણે પાપ ન કર્યું હોય"

તમારામાં

ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ સાથે વાત કરે છે, અને લોકોના ટોળા સાથે પણ.

તેને

"તે માણસ"

તે નીચે વળ્યાં

"જમીન પર આંગળીથી લખવા માટે તેઓ વાંકા વળ્યા"