1.0 KiB
1.0 KiB
૭:૫૩
૮:૧૧
અગાઉ અમુક લખાણોમાંમાં આ કલમો છે, પણ અમુકમાં નથી. (જુઓ: શબ્દની ભિન્નતા)
જયારે તેઓ સતત
શબ્દ "તેઓ" ફરોશીઓ અને શાસ્ત્રીઓ માટે વપરાયો છે. (જુઓ: ૮:૩)
જે તમારી મધ્યે પાપ વિનાનો છે
" તમારામાં કોઈ પાપ વિનાનો હોય" અથવા "જો તમારામાં જેણે પાપ ન કર્યું હોય"
તમારામાં
ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ સાથે વાત કરે છે, અને લોકોના ટોળા સાથે પણ.
તેને
"તે માણસ"
તે નીચે વળ્યાં
"જમીન પર આંગળીથી લખવા માટે તેઓ વાંકા વળ્યા"