# ૭:૫૩ ૮:૧૧ અગાઉ અમુક લખાણોમાંમાં આ કલમો છે, પણ અમુકમાં નથી. (જુઓ: શબ્દની ભિન્નતા) # જયારે તેઓ સતત શબ્દ "તેઓ" ફરોશીઓ અને શાસ્ત્રીઓ માટે વપરાયો છે. (જુઓ: ૮:૩) # જે તમારી મધ્યે પાપ વિનાનો છે " તમારામાં કોઈ પાપ વિનાનો હોય" અથવા "જો તમારામાં જેણે પાપ ન કર્યું હોય" # તમારામાં ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ સાથે વાત કરે છે, અને લોકોના ટોળા સાથે પણ. # તેને "તે માણસ" # તે નીચે વળ્યાં "જમીન પર આંગળીથી લખવા માટે તેઓ વાંકા વળ્યા"