gu_tn/JHN/02/13.md

991 B

યરુશાલેમમાં

આનો અર્થ કે તેઓ નીચી જગ્યાએથી ઉંચી જગ્યાએ મુસાફરી કરી, યરુશાલેમ પર્વત પર હતું.

ભક્તિસ્થાનમાં

આ ભક્તિસ્થાનનો બહારનો ખુલ્લો ભાગ જેમાં બિનયહૂદીઓ ભજન કરવા આવતા હતા.

તે જેઓ વેચતા હતા

ભક્તિસ્થાનમાં લોકો જાનવરોને વેચતા અને ઈશ્વરના મહિમાને માટે બલિદાન કરતા.

નાણાવટીઓ

યહૂદી અધિકારીઓએ ફરજ પડી હતી કે જેઓ જાનવરનું અર્પણ અર્વા માંગે છે તેઓએ બહારથી ખાસ નાણા વટાવવા."