gu_tn/HEB/04/12.md

1.1 KiB

ઈશ્વરનું વચન

ઈશ્વરનું લખેલું અથવા બોલેલો સંદેશ

જીવંત અને સક્રિય

ઈશ્વરનો શબ્દ જીવંત, તે સમર્થ પણ છે, (જુઓ: અવતાર)

બેધારી તરવાર કરતા વધારે તીક્ષ્ણ છે

ઈશ્વરનું વચન આપણા અંતઃકરણને વીંધે છે.(જુઓ: અર્થાલંકાર)

હૃદયની ઇચ્છાઓને અને લાગણીઓને પારખી લે છે

ઈશ્વરનું વચન આપણા ગુપ્ત વિચારોને પ્રગટ કરે છે. (જુઓ: અવતાર) અને (જુઓ: રૂઢીપ્રયોગ)

તેમની દ્રષ્ટિમાં આપણે સર્વ ઉઘાડાં અને ખુલ્લા છીએ

"ઈશ્વર જે આપણો ન્યાય કરનાર છે તે સઘળું જુએ છે" (જુઓ: કોઈ નામ)