# ઈશ્વરનું વચન ઈશ્વરનું લખેલું અથવા બોલેલો સંદેશ # જીવંત અને સક્રિય ઈશ્વરનો શબ્દ જીવંત, તે સમર્થ પણ છે, (જુઓ: અવતાર) # બેધારી તરવાર કરતા વધારે તીક્ષ્ણ છે ઈશ્વરનું વચન આપણા અંતઃકરણને વીંધે છે.(જુઓ: અર્થાલંકાર) # હૃદયની ઇચ્છાઓને અને લાગણીઓને પારખી લે છે ઈશ્વરનું વચન આપણા ગુપ્ત વિચારોને પ્રગટ કરે છે. (જુઓ: અવતાર) અને (જુઓ: રૂઢીપ્રયોગ) # તેમની દ્રષ્ટિમાં આપણે સર્વ ઉઘાડાં અને ખુલ્લા છીએ "ઈશ્વર જે આપણો ન્યાય કરનાર છે તે સઘળું જુએ છે" (જુઓ: કોઈ નામ)