gu_tn/GAL/04/08.md

14 lines
1.2 KiB
Markdown

# બધાજ તમેના ઉદાહરણો અહીયા બહુવચનમાં છે.
# આ એક
“તે બાબતો” અથવા “તે આત્માઓ”
# તમે ઈશ્વરથી અજાણ નથી
“ઈશ્વર તમને જાણે છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)
# તમે શા માટે પાછા ફરો છો...?
આ પહેલાના બે અલંકારિક પ્રશ્નો છે. આં રીતે પણ ભાષાંતર કરી શકાય “તમારે ફરી પાછા ફરવું નહિ...” (જુઓ: અલંકારિક પ્રશ્ન)
# મહત્વના મૂળતત્વો
જે ૪:૩માં ભાષાંતર કર્યું હતું તેમ કરો.
# તમે દાસ થવા માગો છો...? આ બીજો અલંકારિક પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “શું તમારે દાસત્વમાં જવુ છે..” અથવા “એ દેખાય છે કે તમારે દાસત્વમાં જવું છે...”