gu_tn/GAL/04/08.md

1.2 KiB

બધાજ તમેના ઉદાહરણો અહીયા બહુવચનમાં છે.

આ એક

“તે બાબતો” અથવા “તે આત્માઓ”

તમે ઈશ્વરથી અજાણ નથી

“ઈશ્વર તમને જાણે છે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય)

તમે શા માટે પાછા ફરો છો...?

આ પહેલાના બે અલંકારિક પ્રશ્નો છે. આં રીતે પણ ભાષાંતર કરી શકાય “તમારે ફરી પાછા ફરવું નહિ...” (જુઓ: અલંકારિક પ્રશ્ન)

મહત્વના મૂળતત્વો

જે ૪:૩માં ભાષાંતર કર્યું હતું તેમ કરો.

તમે દાસ થવા માગો છો...? આ બીજો અલંકારિક પ્રશ્ન આ રીતે ભાષાંતર કરી શકાય “શું તમારે દાસત્વમાં જવુ છે..” અથવા “એ દેખાય છે કે તમારે દાસત્વમાં જવું છે...”