gu_tn/EPH/03/17.md

1.6 KiB

હૃદયોમાં વિશ્વાસ દ્વારા

"દ્વારા" ચેનલ અથવા માર્ગનો વિચાર, વિશ્વાસીઓના હૃદયોમાં ખ્રિસ્ત વસે છે એનો અર્થ કે ઈશ્વરે વિશ્વાસનું દાન આપ્યું તે મારફતે # જેથી તમારાં મૂળ પ્રીતિમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને

પાઉલ તેઓના વિશ્વાસને જેના ઊંડા મૂળ તેવા ઝાડ અને જેનો પાયો મજબૂત હોય તેવા ઘર સાથે કરે છે . બીજું ભાષાંતર: "સ્થિર મૂળવાના ઝાડના જેવા અને પથ્થર પર પાયો નંખાયેલા હોય તેવા ઘરના થશો ." (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)

જેઓ ઈશ્વર માટે અલગ કરાયેંલ છે

એટલે કે બધા વિશ્વાસીઓ. "સંતો" તરીકે પણ ભાષાંતર કરી શકાય.

જેથી તમે ખ્રિસ્તના પ્રેમની અપાર મહાનતાને જાણો

"જેથી તમે જાણો કે ખ્રિસ્તનો પ્રેમ સઘળી વસ્તુઓ જેનો આપણે અનુભવ કરીએ છીએ તેનાથી પરે છે"