gu_tn/EPH/02/17.md

1.1 KiB

સુવાર્તા પ્રગટ કરી

"સુવાર્તાની જાહેરાત કરી" અથવા " સુવાર્તા જાહેર કરી"

સુવાર્તા અને તેમની શાંતિ

"શાંતિની સુવાર્તા"

જેઓ દૂર હતા

આ અવિશ્વસીઓને અને બિનયહૂદીઓને ઉલ્લેખે છે.

જેઓ નજદીક હતા

આ યહુદીઓને ઉલ્લેખે છે.

માટે ઈસુ દ્વારા આપણ બન્નેને પ્રવેશ છે

"આપણ બન્નેને" બન્ને પાઉલ, વિશ્વાસી યહૂદી અને વિશ્વાસી બિનયહૂદીને ઉલ્લેખે છે.

એકજ આત્મામાં પ્રવેશ છે

દરેક વિશ્વાસીઓને ઈશ્વર પિતાની હજૂરમાં એકજ આત્મામાં અને અધિકારથી પ્રવેશ કરવાનો હક આપ્યો છે.