18 lines
1.1 KiB
Markdown
18 lines
1.1 KiB
Markdown
|
# સુવાર્તા પ્રગટ કરી
|
||
|
|
||
|
"સુવાર્તાની જાહેરાત કરી" અથવા " સુવાર્તા જાહેર કરી"
|
||
|
# સુવાર્તા અને તેમની શાંતિ
|
||
|
|
||
|
"શાંતિની સુવાર્તા"
|
||
|
# જેઓ દૂર હતા
|
||
|
|
||
|
આ અવિશ્વસીઓને અને બિનયહૂદીઓને ઉલ્લેખે છે.
|
||
|
# જેઓ નજદીક હતા
|
||
|
|
||
|
આ યહુદીઓને ઉલ્લેખે છે.
|
||
|
# માટે ઈસુ દ્વારા આપણ બન્નેને પ્રવેશ છે
|
||
|
|
||
|
"આપણ બન્નેને" બન્ને પાઉલ, વિશ્વાસી યહૂદી અને વિશ્વાસી બિનયહૂદીને ઉલ્લેખે છે.
|
||
|
# એકજ આત્મામાં પ્રવેશ છે
|
||
|
|
||
|
દરેક વિશ્વાસીઓને ઈશ્વર પિતાની હજૂરમાં એકજ આત્મામાં અને અધિકારથી પ્રવેશ કરવાનો હક આપ્યો છે.
|