# સુવાર્તા પ્રગટ કરી "સુવાર્તાની જાહેરાત કરી" અથવા " સુવાર્તા જાહેર કરી" # સુવાર્તા અને તેમની શાંતિ "શાંતિની સુવાર્તા" # જેઓ દૂર હતા આ અવિશ્વસીઓને અને બિનયહૂદીઓને ઉલ્લેખે છે. # જેઓ નજદીક હતા આ યહુદીઓને ઉલ્લેખે છે. # માટે ઈસુ દ્વારા આપણ બન્નેને પ્રવેશ છે "આપણ બન્નેને" બન્ને પાઉલ, વિશ્વાસી યહૂદી અને વિશ્વાસી બિનયહૂદીને ઉલ્લેખે છે. # એકજ આત્મામાં પ્રવેશ છે દરેક વિશ્વાસીઓને ઈશ્વર પિતાની હજૂરમાં એકજ આત્મામાં અને અધિકારથી પ્રવેશ કરવાનો હક આપ્યો છે.