gu_tn/EPH/02/01.md

2.6 KiB

તમે તમારા અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા

આ બાબત જણાવે છે કે પાપી લોકો ઈશ્વરની આજ્ઞાને પાળતા નથી એવી જ રીતે જેમ મૃત્યુ પામેલો માણસ શારીરિક રીતે પ્રત્યુતર આપતો નથી. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર)

તમારા અપરાધોમાં અને તમારા પાપોમાં

આ વાક્ય એ દર્શાવે છે કે ઈશ્વરની આજ્ઞા અને નિયમ હેતુ સહીત અનાદર કરવામાં તેઓ કેવા હતા. (જુઓ: વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંપૂર્ણ સામ્ય ધરાવનારો શબ્દ)

પહેલા તમે ચાલતા હતા

"પહેલા તમે જીવતા હતા". લોકો કેવી રીતે વર્તન કરતા અને જીવતા હતા એ દર્શાવે છે. (જુઓ: વ્યાકરણમાં ભાષા)

દુનિયાના આ યુગ પ્રમાણે

પ્રેરીતોએ પણ "દુનિયા" શબ્દનો ઉપયોગ કર્યો છે કે સ્વાર્થી અને ભ્રષ્ટ લોકો આ દુનિયામાં રહે છે. "બીજું ભાષાંતર: દુનિયામાં રહેનાર લોકોના મૂલ્યો અનુસાર " અથવા "હયાત દુનિયાના નીતિનિયમ અનુસાર જીવે છે".

વાયુની સત્તાનો અધિકારી

આ બાબત શેતાન અથવા દુષ્ટ વિષે કહે છે.

તેમનો આત્મા જેને

વાક્ય "તેમનો આત્મા" આ બાબત પણ શેતાન અથવા દુષ્ટ વિષે કહે છે.

દેહની વાસનાઓની ઇચ્છાઓ મૂજબ વર્તતા હતા, શરીર તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા

શબ્દ "શરીર" અને"મન" આ બે શબ્દ પુરા શરીરને માટે વાપરવામાં આવ્યા છે (જુઓ: કોઈ વસ્તુના નામની જગ્યાએ )