# તમે તમારા અપરાધોમાં તથા પાપોમાં મૃત્યુ પામેલા હતા આ બાબત જણાવે છે કે પાપી લોકો ઈશ્વરની આજ્ઞાને પાળતા નથી એવી જ રીતે જેમ મૃત્યુ પામેલો માણસ શારીરિક રીતે પ્રત્યુતર આપતો નથી. (જુઓ: વ્યાકરણમાં અર્થાલંકાર) # તમારા અપરાધોમાં અને તમારા પાપોમાં આ વાક્ય એ દર્શાવે છે કે ઈશ્વરની આજ્ઞા અને નિયમ હેતુ સહીત અનાદર કરવામાં તેઓ કેવા હતા. (જુઓ: વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંપૂર્ણ સામ્ય ધરાવનારો શબ્દ) # પહેલા તમે ચાલતા હતા "પહેલા તમે જીવતા હતા". લોકો કેવી રીતે વર્તન કરતા અને જીવતા હતા એ દર્શાવે છે. (જુઓ: વ્યાકરણમાં ભાષા) # દુનિયાના આ યુગ પ્રમાણે પ્રેરીતોએ પણ "દુનિયા" શબ્દનો ઉપયોગ કર્યો છે કે સ્વાર્થી અને ભ્રષ્ટ લોકો આ દુનિયામાં રહે છે. "બીજું ભાષાંતર: દુનિયામાં રહેનાર લોકોના મૂલ્યો અનુસાર " અથવા "હયાત દુનિયાના નીતિનિયમ અનુસાર જીવે છે". # વાયુની સત્તાનો અધિકારી આ બાબત શેતાન અથવા દુષ્ટ વિષે કહે છે. # તેમનો આત્મા જેને વાક્ય "તેમનો આત્મા" આ બાબત પણ શેતાન અથવા દુષ્ટ વિષે કહે છે. # દેહની વાસનાઓની ઇચ્છાઓ મૂજબ વર્તતા હતા, શરીર તથા મનની ઇચ્છાઓ પૂરી કરતા હતા શબ્દ "શરીર" અને"મન" આ બે શબ્દ પુરા શરીરને માટે વાપરવામાં આવ્યા છે (જુઓ: કોઈ વસ્તુના નામની જગ્યાએ )