13 lines
1.2 KiB
Markdown
13 lines
1.2 KiB
Markdown
પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
|
|
# ત્યારબાદ તેણે કહ્યું
|
|
|
|
“ત્યારબાદ અનાન્યાએ કહ્યું”
|
|
# તેની ઈચ્છા
|
|
|
|
“ઈશ્વર શું યોજે છે અને કેવી બાબતો થવા દેશે”
|
|
# તું શા માટે રાહ જોઈ રહ્યો છે?
|
|
|
|
વૈક્લ્પિક અનુવાદ: “રાહ જોઇશ નહિ!” અથવા “ઢીલ કરીશ નહિ!” (UDB). આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે પાઉલને બાપ્તીસ્માં લેવા માટે બોધ આપે છે.
|
|
# તમારા પાપ ધોવાઇ જશે
|
|
|
|
જેવી રીતે સ્નાન કરવાથી શરીરનો કચરો દુર થાય છે, તેવીજ રીતે ઇસુના નામે માફી માંગવાથી વ્યક્તિનું અંતઃકરણ પાપથી શુદ્ધ થાય છે. “તમારા પાપો માટે માફી માંગો.” |