1.2 KiB
1.2 KiB
પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું
ત્યારબાદ તેણે કહ્યું
“ત્યારબાદ અનાન્યાએ કહ્યું”
તેની ઈચ્છા
“ઈશ્વર શું યોજે છે અને કેવી બાબતો થવા દેશે”
તું શા માટે રાહ જોઈ રહ્યો છે?
વૈક્લ્પિક અનુવાદ: “રાહ જોઇશ નહિ!” અથવા “ઢીલ કરીશ નહિ!” (UDB). આ વાગચાતુર્યનો પ્રશ્ન છે જે પાઉલને બાપ્તીસ્માં લેવા માટે બોધ આપે છે.
તમારા પાપ ધોવાઇ જશે
જેવી રીતે સ્નાન કરવાથી શરીરનો કચરો દુર થાય છે, તેવીજ રીતે ઇસુના નામે માફી માંગવાથી વ્યક્તિનું અંતઃકરણ પાપથી શુદ્ધ થાય છે. “તમારા પાપો માટે માફી માંગો.”