gu_tn/ACT/22/12.md

639 B

કિલ્લાના પગથીયા પર ઉભા ઉભા પાઉલ યહુદી ટોળાને પોતાની વાત જણાવતા રહ્યા

નિયમના આધારે આધીન માણસ

ઈશ્વરના નિયમને અનુસરવામાં અનાન્યાસ ખુબજ ગંભીર હતા.

તેના વિષે સારું બોલાતું હતું

“અન્યોમાં સારી છાપ ધરાવનાર”

એક કલકમાં

“તેજ સમયે” અથવા “તરતજ”.