gu_tn/ACT/21/25.md

16 lines
1.6 KiB
Markdown

યહુદી વડીલોએ પાઉલ સાથે ની વાત ચિત ચાલુ રાખી.
# અમે લખ્યું
“અમે” શબ્દ વડીલોનો નિર્દેશ કરે છે.
# ગૂંગળાવીને મારી નાખવાથી
“ખોરાક માટે પ્રાણીઓને એ રીતે મારવામાં આવતા કે તેઓ નું રક્ત વહે નહી”
# તેઓ દ્વારા પોતાને શુદ્ધ કરે
મંદીરમાં પ્રવેશ કરતા પહેલા યહુદીઓ પદ્ધતિસર રીતે કે યોગ્ય રીતે શુદ્દ થવા જોઈએ. યહુદીઓ જયારે વિદેશીઓના સંપર્કમાં આવે ત્યારે આ પ્રકારના શુદ્ધિકરણની અગત્યતા રહે છે.
# શુદ્ધિકરણના દિવસો
જે માણસો એ વચન લીધું હોય તેઓ માટે આ અલગ કરાયેલી શુદ્ધિકરણની પ્રક્રીયા છે, મંદીરમાં પ્રવેશ કરવા સમયે કરવામાં આવતી શુદ્ધિકરણની પ્રક્રિયા કરતા અલગ.
# જ્યાં સુધી અર્પણ ચડાવવામાં આવે
“જ્યાં સુધી પ્રાણીઓને અર્પણ તરીકે સોપવામાં આવે”