gu_tn/ACT/21/25.md

1.6 KiB

યહુદી વડીલોએ પાઉલ સાથે ની વાત ચિત ચાલુ રાખી.

અમે લખ્યું

“અમે” શબ્દ વડીલોનો નિર્દેશ કરે છે.

ગૂંગળાવીને મારી નાખવાથી

“ખોરાક માટે પ્રાણીઓને એ રીતે મારવામાં આવતા કે તેઓ નું રક્ત વહે નહી”

તેઓ દ્વારા પોતાને શુદ્ધ કરે

મંદીરમાં પ્રવેશ કરતા પહેલા યહુદીઓ પદ્ધતિસર રીતે કે યોગ્ય રીતે શુદ્દ થવા જોઈએ. યહુદીઓ જયારે વિદેશીઓના સંપર્કમાં આવે ત્યારે આ પ્રકારના શુદ્ધિકરણની અગત્યતા રહે છે.

શુદ્ધિકરણના દિવસો

જે માણસો એ વચન લીધું હોય તેઓ માટે આ અલગ કરાયેલી શુદ્ધિકરણની પ્રક્રીયા છે, મંદીરમાં પ્રવેશ કરવા સમયે કરવામાં આવતી શુદ્ધિકરણની પ્રક્રિયા કરતા અલગ.

જ્યાં સુધી અર્પણ ચડાવવામાં આવે

“જ્યાં સુધી પ્રાણીઓને અર્પણ તરીકે સોપવામાં આવે”