gu_tn/ACT/19/33.md

826 B

યહુદીઓ આલેક્સાદરને લાવ્યા

પાઉલ તિમોથીને આલેક્સાદર કંસારાથી સાવધ રહેવા કહે છે (૨ તિમોથી ૪:૧૪). જોકે અહિયાં તે સ્પષ્ટ નથી કે તે એકજ વ્યક્તિ છે.

તેના હાથ હલાવીને ઈશારો કર્યો

“ત્યાં આવેલા દર્શકોને ઈશારા કર્યા”

ખુલાસો કર્યો

તેની ઈચ્છા હતી કે તે “પોતાના બચાવમાં ખુલાસો કરે,” પણ તે સ્પષ્ટ ન હતું કે તે શું બોલવાનો છે.