gu_tn/ACT/19/33.md

9 lines
826 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# યહુદીઓ આલેક્સાદરને લાવ્યા
પાઉલ તિમોથીને આલેક્સાદર કંસારાથી સાવધ રહેવા કહે છે (૨ તિમોથી ૪:૧૪). જોકે અહિયાં તે સ્પષ્ટ નથી કે તે એકજ વ્યક્તિ છે.
# તેના હાથ હલાવીને ઈશારો કર્યો
“ત્યાં આવેલા દર્શકોને ઈશારા કર્યા”
# ખુલાસો કર્યો
તેની ઈચ્છા હતી કે તે “પોતાના બચાવમાં ખુલાસો કરે,” પણ તે સ્પષ્ટ ન હતું કે તે શું બોલવાનો છે.