gu_tn/ACT/19/13.md

872 B

યહૂદી ભૂવાઓ

જેઓ લોકોને અથવા જગ્યાઓને દુષ્ટ આત્માથી મુક્ત કરે તે જાણનારા # ઇસુનું નામ પોતાના સ્વાર્થ માટે લેતા હતા

જોકે તેઓ ઇસુ પર વિશ્વાસ કરતા ન હતા, તેઓએ ઇસુના નામને એક જાદુઈ મંત્ર તરીકે વાપરીને તેઓ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો.

જેઓને દુષ્ટ આત્મા વળગ્યો હતો તેવા

“જેઓ દુષ્ટ આત્માની અસર હેઠળ હતા”

તેઓ બોલ્યા

“તેઓ સામે બોલ્યા”