# યહૂદી ભૂવાઓ જેઓ લોકોને અથવા જગ્યાઓને દુષ્ટ આત્માથી મુક્ત કરે તે જાણનારા # ઇસુનું નામ પોતાના સ્વાર્થ માટે લેતા હતા જોકે તેઓ ઇસુ પર વિશ્વાસ કરતા ન હતા, તેઓએ ઇસુના નામને એક જાદુઈ મંત્ર તરીકે વાપરીને તેઓ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. # જેઓને દુષ્ટ આત્મા વળગ્યો હતો તેવા “જેઓ દુષ્ટ આત્માની અસર હેઠળ હતા” # તેઓ બોલ્યા “તેઓ સામે બોલ્યા”