gu_tn/ACT/17/28.md

976 B

પાઉલ બોલવાનું ચાલુ રાખે છે

કેમકે તેનામાં

“કેમકે ઈશ્વરમાં”

આપણે જીવીએ છીએ અને સ્થળાંતર (હરી ફરી) કરી શકીએ છીએ

પાઉલ તેને સાંભળનારાઓ ને પોતાની સાથે સમાવે છે

તેના સંતાન છીએ

વંશજો જે જરૂરી નથી કે હાલના સંતાન હોય. એવા સંતાનો જેઓં પોતાના પૂર્વજોની લાક્ષણીકતા માંથી થોડા લક્ષણો ધરાવતા હોય. “તેના” આ વિધાનમાં આ સર્વનામ છુપાયેલું છે

એતો દૈવત્વ

ઈશ્વરનો સ્વભાવ અથવા લક્ષણો