1.4 KiB
1.4 KiB
તેમના પછી... તેઓને મોકલવામાં આવ્યા
“તેઓને” એટલે યહુદા અને સિલાસ
થોડો સમય
“થોડા વખત માટે” અથવા “કેટલાક અઠવાડિયા માટે”
ભાઈઓ દ્વારા તેમને શાંતિએ મોકલવામાં આવ્યા હતા.
“જયારે તેઓ ગયા ત્યારે વિશ્વાસીઓએ તેમને વિદાય આપી”
ભાઈઓએ શાંતિની સલામ કહી
ભાઈઓએ શાંતિની સલામ કહી અંત્યોખની મંડળી સ્નેહીજનો તરીકે
જેઓએ તેમને મોકલ્યા હતા તેમને
“યરુશાલેમની મંડળીને જેમણે યહુદા અને સિલાસને મોકલ્યા હતા
પણ પાઉલ અને બાર્નાબાસ ત્યાં રહ્યા
“પાઉલ અને બાર્નાબાસ ત્યાં રહ્યા ત્યારે”
કેટલીક પ્રાચીન અધિકૃત નકલો
વિવિધ પ્રાચીન હસ્તપ્રતોમાં નોંધેલી વાતોમાં તફાવત છે.