# તેમના પછી... તેઓને મોકલવામાં આવ્યા “તેઓને” એટલે યહુદા અને સિલાસ # થોડો સમય “થોડા વખત માટે” અથવા “કેટલાક અઠવાડિયા માટે” # ભાઈઓ દ્વારા તેમને શાંતિએ મોકલવામાં આવ્યા હતા. “જયારે તેઓ ગયા ત્યારે વિશ્વાસીઓએ તેમને વિદાય આપી” # ભાઈઓએ શાંતિની સલામ કહી ભાઈઓએ શાંતિની સલામ કહી અંત્યોખની મંડળી સ્નેહીજનો તરીકે # જેઓએ તેમને મોકલ્યા હતા તેમને “યરુશાલેમની મંડળીને જેમણે યહુદા અને સિલાસને મોકલ્યા હતા # પણ પાઉલ અને બાર્નાબાસ ત્યાં રહ્યા “પાઉલ અને બાર્નાબાસ ત્યાં રહ્યા ત્યારે” # કેટલીક પ્રાચીન અધિકૃત નકલો વિવિધ પ્રાચીન હસ્તપ્રતોમાં નોંધેલી વાતોમાં તફાવત છે.