gu_tn/ACT/15/24.md

966 B

(યરુશાલેમની મંડળીનો અંત્યોખના વિદેશી વિશ્વાસીઓને સંબોધીને લખવામાં આવેલો પત્ર ચાલુજ છે)

તે કોઈ માણસો

“પેલા કેટલાક માણસો”

જેમને અમે કોઈપણ પ્રકારની આજ્ઞાઓ આપી નથી

અમે તેમને વચનોનો બોધ કરવા તેમને મોકલ્યા નથી

જેથી અમને સર્વને તે સારું લાગે છે

આપણે બધા એકમત છીએ

આપણા વ્હાલા બાર્નાબાસ અને પાઉલ

આ વ્હાલ દર્શાવતી અભિવ્યક્તિ છે. “જેમને આપણે ખુબજ પ્રેમ કરીએ છીએ” (UDB)