# (યરુશાલેમની મંડળીનો અંત્યોખના વિદેશી વિશ્વાસીઓને સંબોધીને લખવામાં આવેલો પત્ર ચાલુજ છે) # તે કોઈ માણસો “પેલા કેટલાક માણસો” # જેમને અમે કોઈપણ પ્રકારની આજ્ઞાઓ આપી નથી અમે તેમને વચનોનો બોધ કરવા તેમને મોકલ્યા નથી # જેથી અમને સર્વને તે સારું લાગે છે આપણે બધા એકમત છીએ # આપણા વ્હાલા બાર્નાબાસ અને પાઉલ આ વ્હાલ દર્શાવતી અભિવ્યક્તિ છે. “જેમને આપણે ખુબજ પ્રેમ કરીએ છીએ” (UDB)